URGENT MESSAGE
Kindly note that Our www.nundhatad.org new design work is going on.
In the given site, there may be formating error.
All the pending details will be available in shortly.
You are requested to kindly bear with us.
Thanking you.
Search This Blog
PADHARO MHARE DESH
Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program
NUN GAURAV IMAGE DEMO
Monday, May 24, 2010
Monday, April 12, 2010
Tuesday, April 06, 2010
BEST National Anthem in the World
Saturday, February 27, 2010
Happy Holi
Happy Holi
Thursday, February 25, 2010
રેલવે બજેટ - 2010
-૧૬ રૂટ પર ‘ભારતતીર્થ’ ટ્રેન શરૂ કરાશે
-ટાગોરની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સંસ્કતિ એક્સપ્રેસ શરૂ કરાશે
-મુંબઈમાં ૧૦૧ લોકલ ટ્રેનો શરૂ કરાશે
-૨૦૧૦-૧૧માં ૧૦૨૧ કિમી રેલવે લાઈન નખાશે
-મુસાફરોની સુવિધા માટે રૂ. ૧૩૦૨ કરોડ ખર્ચાશે
-૧૦૦ દિવસના ગાળામાં ખાનગીક્ષેત્રના રોકાણને મંજૂરી માટે વિશેષ દળ ઊભું કરાશે
-વધુ ૧૦ સ્ટેશનોને વિશ્વકક્ષાના બનાવાશે
-૬ નવા વોટર બોટલિંગ પ્લાન્ટ ઊભા કરાશે
-રિઝર્વેશનની સ્થિતિ, ટ્રેનના સમયપત્રક અને વેગનની મૂવમેન્ટ જાણવા એસએમએસ અપડેટ્સની સુવિધા
-ઈ-ટિકિટ માટે મોબાઈલવાન શરૂ કરાશે
-આગામી પાંચ વર્ષમાં તમામ માનવરહિત ક્રોસિંગ પર ફાટક લાગશે
-દિલ્હી, સકિંદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં પાંચ સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરાશે
-કોમનવેલ્થ ગેમ્સમાં રેલવેની મુખ્ય ભાગીદારી રહેશે
-આગામી ૧૦ વર્ષમાં રેલવેના તમામ કર્મચારીઓને મકાન અપાશે
-રેલવેની જમીન પર ૫૨૨ હોસ્પિટલ અને ૬૦ શાળાઓ શરૂ કરાશે
-હોકર્સ અને પોર્ટસને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સમાવી લેવાશે
-આઈઆઈડી ખડગપુર ખાતે રેલવે રિસર્ચ સેન્ટર કાર્યરત થશે
-નવી જલપાઈગુડીમાં એકસેલ ફેકટરી શરૂ કરાશે
-સકિંદરાબાદ, વર્ધમાન, ગુવાહાટી, ભૂવનેશ્વર અને હિલ્દયામાં પાંચ વેગન ફેકટરી શરૂ કરાશે
-ખાનગી ઓપરેટરોને વિશેષ માલગાડીઓ દોડાવવા મંજૂરી
-૧૦ રેલવે ઈકોપાર્ક ઊભા કરાશે
-૬ હાઈસ્પીડ પેસેન્જર કોરિડોર માટે નેશનલ હાઈસ્પીડ રેલ ઓથોરિટી રચાશે
-અગરતલા અને બાંગ્લાદેશના અખૌરા સ્ટેશનને રેલવેથી જોડાશે
-સાદાઈ અપનાવી રૂપિયા ૨૦૦૦ કરોડની બચત
-યોજનાકીય મૂડીરોકાણ રૂ. ૧,૧૪૨ કરોડથી વધીને રૂ. ૪૧,૪૨૬ કરોડ
-મેટ્રો પ્રોજેકટસ માટે રૂ. ૧૦૦૦ કરોડ ખર્ચાશે
-વયસ્કો, બાળકો અને મહિલાઓને ટ્રેનમાં ચડવા-ઊતરવા માટે મદદનીશ
-કુલ ૬૪૦૧૫ કિમીનું રેલવે નેટવર્ક થશે
-ફિલ્મ ઉધોગ, પત્રકારો અને પત્રકારોના સંતાનોને ભાડાંમાં રાહત
-આવતા મહિને વેસ્ર્ટન કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર
-ખાનગીકરણ નહીં પણ નવું બિઝનેસ મોડેલ તૈયાર કરાશે
-રેલવેની પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ
કરાશે
-રેલવે ૮૦ હજાર નવા વેગન ખરીદશે
-મહિલાઓ માટે ‘માતૃભૂમિ’ નામથી વિશેષ ટ્રેન શરૂ કરાશે
-કેન્સરના દર્દીઓને થર્ડ એસીમાં મફત મુસાફરી
-આંદામાન અને નિકોબારના ટાપુઓ પર રેલવે શરૂ થશે
-જમીન ફાળવણીમાં જમીન ગુમાવનાર પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી
-રેલવે સ્ટેશનો પર આધુનિક શૌચાલયો બનાવાશે
-રેલવે રવિન્દ્રનાથ ટાગોરની સ્મૃતિમાં તેમના ૧૫૦મા જન્મદિન નિમિત્તે હાવરામાં રવિન્દ્ર મ્યુઝિયમ અને બોલપુરમાં ગીતાંજલી મ્યુઝિયમ શરૂ કરશે
-પૂર્વોત્તરમાં વિકાસ માટે માસ્ટર પ્લાન
-વધુ સુરક્ષા માટે મહિલા આરપીએફની બટાલિયન ઉપરાંત આરપીએફમાં ફેરફારો કરાશે
-રેલવે માટે ‘વિઝન-૨૦૨૦’ રજૂ કરાશે
Powered by : Divyabhaskar.co.in
Wednesday, February 17, 2010
Monday, January 25, 2010
Tuesday, January 05, 2010
Saturday, December 19, 2009
Career Guidance Seminar
Shree Kutchhi Bhanushali Seva Samaj Trust, Mumbai
organizes
Career Guidance Seminar
Date: 25th & 27th December 2009 ▪ Time: 9 am onwards
Venue: Brahman Samaj Wadi, Joshi Lane, Ghatkopar (East), Mumbai
Highlights of the seminar
Aptitude test will be conducted at the venue
Counselors will suggest/recommend career paths based on the aptitude test results of the candidate
Counselors will also provide authentic and complete information about numerous courses available after X and XII
Parents are requested to accompany their children so that they can understand the potential of their children and help them in deciding the right career path
Students, and their parents, will also get an opportunity to meet, and interact with, successful professionals of our community
For more information and registration please contact :
Shankarbhai Mav 98692 34017
Mohanbhai Bhadra 98210 67823
Manjibhai Katarman 98213 53010
Vasantbhai Mange 98202 87251
Hemantbhai Mange 93222 43155
Monday, December 07, 2009
Wednesday, December 02, 2009
આઈએમઈઆઈ નંબર વિનાના લાખ્ખો મોબાઈલોની બોલતી બંધ
લાખ્ખો મોબાઈલ ગ્રાહકોના મોબાઈલ ફોન આઈએમઈઆઈ કહેવાતો આગવો ઓળખ નંબર ન ધરાવતા હોવાથી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. આતંકવાદીઓ આવા ફોનનો દુરુપયોગ કરી પકડાતા ન હોવાથી સરકારે સલામતીના કારણોસર આ વિશિષ્ટ ઓળખ નંબર ન ધરાવતા હોય તેવા ફોનને મોબાઈલ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અનેક વિનંતિઓ છતાં સરકારે પ્રતિબંધની મુદ્દત લંબાવવાનો ઈનકાર કર્યો હતો. પ્રતિબંધથી ૨.૧ કરોડ ફોન ઠપ થઈ જવા ધારણા છે. તેથી મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે.
આઈએમઈઆઈ અથવા યુનિક આઈડેન્ટિટી નંબર કહેવાતા આવા નંબર ન ધરાવતા હોય તેવા બધા જ ફોનની સેવાઓ બંધ કરી દીધી હોવાનું એરટેલ અને વોડાફોન સહિતના મોબાઈલ ઓપરેટરોના પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે કોઈ પણ કંપનીએ ચોક્કસ કેટલા મોબાઈલની સેવાઓ સ્થગિત કરી છે તેનો આંકડો આપ્યો ન હતો. પરંતુ એક અંદાજ મુજબ આ આંકડો કરોડોમાં હશે.
- ૨.૧ કરોડ ફોન નંબર વિનાના હોવાનો અંદાજઃ મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડવા ધારણા
૧૫ આંકડાનો આઈએમઈઆઈ (ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) નંબર ન ધરાવતા હોય તેવા ઓછામાં ઓછા ૨.૧ કરોડ ફોન ચલણમાં હોવાનો નિષ્ણાતોનો અંદાજ છે. અને તેની સેવાઓ બંધ થઈ જતાં મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે. આ નંબર હોય તે ફોનને ટ્રેક કરીને તેનું લોકેશન જાણી શકાય છે. આ નંબર વિનાના ફોનનું કોઈ જ પગેરુંં પકડી શકાતું નથી. સલામતીના કારણોસર ત્રાસવાદીઓ આવા ફોનનો દુરુપયોગ ન કરી શકે તે માટે સરકારે આવા ફોનના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ મનાઈનો અમલ ચાલુ કરવાની મુદ્દત લંબાવવા માટે જીએસએમ મોબાઈલ ઓપરેટરોની લોબી 'સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા'એ સરકારને વારંવાર ખૂબ વિનંતીઓ કરી હોવા છતાં સરકારે મુદ્દત લંબાવવાની ના પાડી દીધી હતી. તેથી નાછૂટકે બધી મોબાઈલ સેવા આપનાર કંપનીઓએ એવા ફોનની સેવાઓ ૧ ડિસેમ્બરથી બંધ કરવી પડી છે. મોબાઈલ ઓપરેટરો કહે છે કે આઈએમઈઆઈ નંબર વિનાન બધા જ ફોન ઠપ થઈ ગયા છે, પરંતુ કુલ કેટલા ફોનની સેવાઓ બંધ કરી છે તેનો આંકડો કોઈપણ કંપનીએ આપ્યો નહોતો.
નંબર ચકાસવા શું કરવું?
પોતાનો જીએસએમ મોબાઇલ હેન્ડસેટ જેન્યુઇન છે કે કેમ તે જાણવા માટે ફોનધારકે તેના મોબાઇલ ફોનમાં *#06# ટાઇપ કરવાનું હોય છે. આટલું ટાઇપ કર્યા પછી મોબાઇલના સ્ક્રીન પર ૧૫ આંકડાનો IMEI નંબર જોઇ શકાય છે. આ IMEI નંબર જેન્યુઇન છે કે નહીં તે ચકાસવા ફોનધારક તેના મોબાઇલના સ્ક્રીન પર IMEI ટાઇપ કરી સ્પેસ છોડી ૧૫ આંકડાનો નંબર ટાઇપ કરી ૫૭૮૮૬ નંબર પર એસએમએસ પણ મોકલી શકે છે.
એસએમએસ મોકલ્યા બાદ ફોનધારકને મૂળ જેના માટે IMEI નંબર ફાળવવામાં આવ્યો હોય તે હેન્ડસેટની બ્રાન્ડનું નામ અને મોડેલ નંબર જણાવતો અને નંબર માન્ય છે કે ગેરમાન્ય તેની જાણ કરતો રિપ્લાય (વળતો એસએમએસ) મળે છે.
Powered By : Sandesh
Tuesday, November 10, 2009
Reading Room Facility at Bhanushali Wadi
This project has been implemented under the Bhanushali Seva Samaj Trust Mumbai.
For Further Details please contact Shri Shankarbhai Mav - Vamotiwala on 09869234017 or Vasant Mange on 09820287251
Friday, October 16, 2009
Wednesday, September 23, 2009
Friday, August 21, 2009
HEART SURGERY (for children) - FREE OF COST
This is done at Sri Sathya Sai Institute Of Higher Medical Sciences, E.P.I.P. Area, WhiteField, Bengalore, India
Children who are having heart problems, those parents who could't afford for their children's operation, please pass on this email it mightbe help somebody.
For any kind of heart surgery for children - free of cost ..
Write to us:
Sri Sathya Sai Institute of Higher Medical Sciences
EPIP Area, Whitefield,
Bangalore 560 066,
Karnataka, INDIA.
Call us :
Telephone: +91- 080- 28411500
Fax +91 - 080- 28411502
Employment related +91- 080- 28411500 Ext. 415
Email us: General Queries: adminblr@sssihms. Org.in
Pass it to all, it will help some one
Wednesday, June 10, 2009
Thursday, May 28, 2009
FREE CAREER GUIDANCE SEMINAR
Shree Hariharaputra Bhajan Samaj
Shankaralayam, Off. P.L.Lokhande Marg,
Chembur West, Mumbai 400 089.
Tel. 25283764; Fax: 25282178
WE ARE IMMENSELY PLEASED TO ANNOUNCE A FREE CAREER GUIDANCE SEMINAR for the benefit of confused students & their parents on
Further the importance of Personality Development ,Business Etiquette and Computer /Internet skills is increasing. This has obviously thrown open several issues, dilemmas and hence there is a lot of confusion both in the minds of the parents & students .
To answer some of these queries & seek answers to these issues ,we HHPBS (Shree Hariharaputra Bhajan Samaj ) ARE EXTREMELY HAPPY TO ANNOUNCE AN IMPORTANT CAREER GUIDANCE SEMINAR AS UNDER :
1. CAREERS AFTER STD X & STD XII …Saturday ,June 13th 2009 at 5 pm
All students along with their parents are invited for attending a talk on the career planning process and the procedures and steps to follow .We shall talk about the various options available as careers, also highlight emerging careers, and how to plan for next five years of their careers .THERE WILL BE ENOUGH OPPORTUNITY GIVEN TO ALL TO DISCUSS THEIR QUERIES AND CLARIFY THE DOUBTS IN THEIR MINDS ..
We shall arrange for individualized aptitude testing and career counseling for those who may be interested .More details on the days of the event.
This programme shall be facilitated by Prof R S S Mani; an eminent HRD consultant and management educationist
Prof.R.S.S. Mani:
He is CEO, R S S MANI & ASSOCIATES (Career Development EXPERTS ). He is a gold medalist from the renowned Tata Institute of Social Sciences (TISS) and a former faculty of TISS . He has been in this field of education and career planning for over 20 years.He is an ADVISOR HRD to several blue chip companies in Mumbai and a visitng professor to TISS,SIESCOMS etc.. He has been actively involved in planning, organizing & conducting various CAREER PLANNING SEMINARS for educational institutions like SIES, SNDT, OLPS, LORETO, TISS, DAV GROUP of Schools for the students. He is also the Honorary Director for the HHPBS Computer Education Centre & the Library Project .Prof Mani was also acknowledged by the TIMES OF INDIA for his pioneering work in the field of education for the poor & needy and was featured as one of the Angels of Mumbai . He was awarded our prestigious Samaj SHAKTI AWARD 2008 FOR HIS CONTRIBUTION TO EDUCATION .
THESE CAREER GUIDANCE SEMINARS ARE AN ACTIVITY WHICH IS A PIONEERING INITIATIVE OF THE HHPBS EDUCATION WING .As you may be aware we are already acknowledged as a leader in the field of subsidized medical treatment including pathology,sonograpy etc..We have successful completed 75 eye camps for the poor & needy and this also includes free cataract operations if needed for the patient .Our computer centre runs batches for the poor & needy and our well stocked library boasts for some of the best collection of books for the young & old..
Incase you are interested in the above seminars please send an email to
hariharaputra@gmail.com , profmani@hotmail.com
Or register vis telephone on : 022 25283764 or 25564848
Tuesday, March 31, 2009
Wednesday, March 25, 2009
રેગ્યુલર મીટીંગ
રવિવારના સાંજે ૫:૦૦ કલાકે બીટ્ટાવાલા હોલ, અસલ્ફા, ઘાટકોપર - વેસ્ટ મધે રાખવામાં આવેલ છે.
માટે દરેક મેમ્બરને સમયસર પધારવા વિનંતી.









.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)




