Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Thursday, February 25, 2010

રેલવે બજેટ - 2010

-૧૦ નવી ડુરંટો ટ્રેન સહિત ૫૪ નવી ટ્રેન દોડાવાશે

-૧૬ રૂટ પર ‘ભારતતીર્થ’ ટ્રેન શરૂ કરાશે

-ટાગોરની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સંસ્કતિ એક્સપ્રેસ શરૂ કરાશે

-મુંબઈમાં ૧૦૧ લોકલ ટ્રેનો શરૂ કરાશે

-૨૦૧૦-૧૧માં ૧૦૨૧ કિમી રેલવે લાઈન નખાશે

-મુસાફરોની સુવિધા માટે રૂ. ૧૩૦૨ કરોડ ખર્ચાશે

-૧૦૦ દિવસના ગાળામાં ખાનગીક્ષેત્રના રોકાણને મંજૂરી માટે વિશેષ દળ ઊભું કરાશે

-વધુ ૧૦ સ્ટેશનોને વિશ્વકક્ષાના બનાવાશે

-૬ નવા વોટર બોટલિંગ પ્લાન્ટ ઊભા કરાશે

-રિઝર્વેશનની સ્થિતિ, ટ્રેનના સમયપત્રક અને વેગનની મૂવમેન્ટ જાણવા એસએમએસ અપડેટ્સની સુવિધા

-ઈ-ટિકિટ માટે મોબાઈલવાન શરૂ કરાશે

-આગામી પાંચ વર્ષમાં તમામ માનવરહિત ક્રોસિંગ પર ફાટક લાગશે

-દિલ્હી, સકિંદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં પાંચ સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરાશે

-કોમનવેલ્થ ગેમ્સમાં રેલવેની મુખ્ય ભાગીદારી રહેશે

-આગામી ૧૦ વર્ષમાં રેલવેના તમામ કર્મચારીઓને મકાન અપાશે

-રેલવેની જમીન પર ૫૨૨ હોસ્પિટલ અને ૬૦ શાળાઓ શરૂ કરાશે

-હોકર્સ અને પોર્ટસને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સમાવી લેવાશે

-આઈઆઈડી ખડગપુર ખાતે રેલવે રિસર્ચ સેન્ટર કાર્યરત થશે

-નવી જલપાઈગુડીમાં એકસેલ ફેકટરી શરૂ કરાશે

-સકિંદરાબાદ, વર્ધમાન, ગુવાહાટી, ભૂવનેશ્વર અને હિલ્દયામાં પાંચ વેગન ફેકટરી શરૂ કરાશે

-ખાનગી ઓપરેટરોને વિશેષ માલગાડીઓ દોડાવવા મંજૂરી

-૧૦ રેલવે ઈકોપાર્ક ઊભા કરાશે

-૬ હાઈસ્પીડ પેસેન્જર કોરિડોર માટે નેશનલ હાઈસ્પીડ રેલ ઓથોરિટી રચાશે

-અગરતલા અને બાંગ્લાદેશના અખૌરા સ્ટેશનને રેલવેથી જોડાશે

-સાદાઈ અપનાવી રૂપિયા ૨૦૦૦ કરોડની બચત

-યોજનાકીય મૂડીરોકાણ રૂ. ૧,૧૪૨ કરોડથી વધીને રૂ. ૪૧,૪૨૬ કરોડ

-મેટ્રો પ્રોજેકટસ માટે રૂ. ૧૦૦૦ કરોડ ખર્ચાશે

-વયસ્કો, બાળકો અને મહિલાઓને ટ્રેનમાં ચડવા-ઊતરવા માટે મદદનીશ

-કુલ ૬૪૦૧૫ કિમીનું રેલવે નેટવર્ક થશે

-ફિલ્મ ઉધોગ, પત્રકારો અને પત્રકારોના સંતાનોને ભાડાંમાં રાહત

-આવતા મહિને વેસ્ર્ટન કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર

-ખાનગીકરણ નહીં પણ નવું બિઝનેસ મોડેલ તૈયાર કરાશે

-રેલવેની પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ
કરાશે

-રેલવે ૮૦ હજાર નવા વેગન ખરીદશે

-મહિલાઓ માટે ‘માતૃભૂમિ’ નામથી વિશેષ ટ્રેન શરૂ કરાશે

-કેન્સરના દર્દીઓને થર્ડ એસીમાં મફત મુસાફરી

-આંદામાન અને નિકોબારના ટાપુઓ પર રેલવે શરૂ થશે

-જમીન ફાળવણીમાં જમીન ગુમાવનાર પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી

-રેલવે સ્ટેશનો પર આધુનિક શૌચાલયો બનાવાશે

-રેલવે રવિન્દ્રનાથ ટાગોરની સ્મૃતિમાં તેમના ૧૫૦મા જન્મદિન નિમિત્તે હાવરામાં રવિન્દ્ર મ્યુઝિયમ અને બોલપુરમાં ગીતાંજલી મ્યુઝિયમ શરૂ કરશે

-પૂર્વોત્તરમાં વિકાસ માટે માસ્ટર પ્લાન

-વધુ સુરક્ષા માટે મહિલા આરપીએફની બટાલિયન ઉપરાંત આરપીએફમાં ફેરફારો કરાશે

-રેલવે માટે ‘વિઝન-૨૦૨૦’ રજૂ કરાશે

Powered by : Divyabhaskar.co.in

No comments:

Post a Comment